ભારતનું બંધારણ
ભાગ-૧ અને ભાગ-૨ (ચિત્રો સાથે સરળ સમજૂતી)
સંઘનું નામ
નવા રાજ્યોનો પ્રવેશ
ભારતની બહારના કોઈ પ્રદેશને ભારતમાં ભેળવવો.
Article 3 (આંતરિક)
રાજ્યોની પુનઃરચના
ભારતના હાલના રાજ્યોમાંથી નવું રાજ્ય બનાવવું, નામ બદલવું કે સીમા બદલવી.
સંસદની સત્તા
અનુચ્છેદ ૨ અને ૩ હેઠળ થતા ફેરફારો માટે બંધારણીય સુધારા (૩૬૮) ની જરૂર નથી. આ સામાન્ય બહુમતીથી થઈ શકે છે.
પ્રારંભે નાગરિકતા
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ:
- જન્મ ભારતમાં થયો હોય.
- માતા-પિતા ભારતીય હોય.
- ૫ વર્ષથી રહેતા હોય.
વિભાજન સમયની નાગરિકતા
પાકિસ્તાન ભારત
જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા તેમને નાગરિકતા.
ભારત પાક ભારત
પહેલા પાકિસ્તાન ગયા, પણ ભૂલ સમજાતા ભારત પાછા આવ્યા (Permit દ્વારા નાગરિકતા).
વિદેશમાં વસતા ભારતીયો (PIO)
વ્યક્તિ વિદેશમાં રહેતી હોય પણ મૂળ ભારતીય હોય (માતા-પિતા/દાદા-દાદી અવિભાજિત ભારતના હોય).
નાગરિકતા રદ
“સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા લીધી, તો ભારતની ગઈ.”
હકોનું સાતત્ય
તમારી નાગરિકતા કાયદેસર રીતે સુરક્ષિત છે. સંસદના કાયદા સિવાય કોઈ છીનવી શકે નહીં.
સંસદની સત્તા
નાગરિકતા અંગેના કાયદા (જેમ કે CAA) બનાવવાની સંપૂર્ણ સત્તા માત્ર સંસદ પાસે છે.
🎓 ભારતીય બંધારણ – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
Jai Hind 🇮🇳
Leave a Reply
You must be logged in to post a comment.